• Mon. Jun 1st, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

Uncategorized

  • Home
  • શ્રાવણ માસના અંતિમ દિવસે ઓડમાં ભવ્ય ધાર્મિક ઉજવણી

શ્રાવણ માસના અંતિમ દિવસે ઓડમાં ભવ્ય ધાર્મિક ઉજવણી

ઓડ, તા. ૨૩ ઑગસ્ટ:શનિવારી અમાસ તથા શ્રાવણ માસના અંતિમ દિવસે ઓડ શહેરમાં ધાર્મિક ઉજવણીનો માહોલ જોવા મળ્યો. પાણી ટાંકી પાસે આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે દાતા નરેન્દ્રભાઈની ખડકીના હાલ અમેરિકા…

ઓડમાં વૈકુંઠ રથનું દાન અને પૂજા વિધી કાર્યક્રમ

ઓડ, તા. ૨૩ ઓગસ્ટ:આણંદ જિલ્લાના ઓડ નગરમાં આજે શનિવારે, શ્રાવણ વદ અમાસના પાવન દિવસે શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે વૈકુંઠ રથની વિશેષ પૂજા વિધી યોજાઈ હતી. આ વૈકુંઠ રથનું દાન અમેરિકા…

ઉમરેઠ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડીમા. મારી ઇટ .માંના મંદિરે. અંતર્ગત ઈંટ દાન. કાર્યક્રમ યોજાયો.

ઉમરેઠ.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વનાં સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ૧૦૦ વિધા જમીનમાં ૨ હજાર કરોડનાં ખર્ચે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. આ ધાર્મિક…

ધોરાજી શહેરના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી તાલુકા સહકારી પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી સહિત તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈઓ તથા બહેનો રક્તદાન કરવા માટે ઉમટી…

ધોરાજીમાં બે યુવકો પર હુમલો અને લૂંટની ઘટના, ત્રણ અજાણ્યા શખ્સો ફરાર

ધોરાજી, રાજકોટ જિલ્લામાંથી:ધોરાજીના વાલા સીમડીથી જમનાવડ રોડ પર મોડી રાત્રે બે યુવકો સાથે લૂંટની ગંભીર ઘટના બની છે. બાઈક પર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ રસ્તો રોકી હુમલો…

कारगिल विजय दिवस पर सरदार पटेल विश्वविद्यालय के इतिहास विभाग द्वारा कार्यक्रम का आयोजन

वल्लभविद्यानगर, 26 जुलाई 2025सरदार पटेल विश्वविद्यालय के इतिहास विभाग द्वारा आज कारगिल विजय दिवस की श्रद्धांजलिपूर्वक एवं प्रेरणादायी रूप में मनाया गया। इस अवसर पर विभाग के प्राध्यापकगण, पीएच.डी. शोधार्थी,…

એસ.પી.યુ.ના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં કોર્પોરેટ કલ્ચર પર વિશિષ્ટ વર્કશોપનું આયોજન

વિદ્યાર્થીઓને વ્યવસાયિક સંસ્કૃતિ અને જવાબદારી અંગે અનુભવી ઉદ્યોગ નિષ્ણાત દ્વારા માર્ગદર્શન વિદ્યનગર – 26 જુલાઈ 2025ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું,…

27 વર્ષની સેવાપૂર્તિ પછી ખાતુભાઈ ચારપોટ તારવૈયાનું સન્માનભેર નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

આણંદ, તા. 30 જૂન, 2025આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના અનન્ય સેવા ભાવનાથી કાર્યરત રહેલા અને છેલ્લા 27 વર્ષથી પોતાના કૌશલ્ય, નિષ્ઠા અને સમર્પણથી ફાયર બ્રિગેડ વિભાગમાં અમૂલ્ય યોગદાન આપનાર કર્મચારી…

સુરતના મોટા વરાછા ખાતે સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર દ્વારા નવમું સ્નેહ મિલન તથા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જય વીર મકન બાપા યુવા ગ્રુપના આયોજનમાં સમાજ માટે ઉદ્ઘોષણાત્મક કાર્યક્રમ

સુરત, શનિવાર:સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સ્થિત ફાર્મ ખાતે આજે જય વીર મકન બાપા યુવા ગ્રુપના આયોજનમાં સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર દ્વારા નવમો સ્નેહ મિલન અને નોટબુક વિતરણ કાર્યક્રમ ભવ્ય…

ઈરમા ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ૪૪મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ

આણંદ, શનિવાર:આણંદ ખાતે આવેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)માં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ અવસરે ૩૨૯ અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી…