करमसद-आणंद नगर निगम ने होटल सनराइज को सील किया
आणंद,(गुजरात)12 दिसंबर:करमसद-आणंद महानगरपालिका ने शुक्रवार को अचानक जांच अभियान के दौरान रेलवे स्टेशन के सामने स्थित होटल सनराइज को सील कर दिया। नगर निगम आयुक्त के निर्देश पर एस्टेट विभाग…
अमूल और विश्वविजेता अर्जेंटीना फुटबॉल टीम की साझेदारी का चौथा वर्ष पूरा
आणंद: विश्व की नंबर-1 सहकारी संस्था और अग्रणी वैश्विक फूड व डेयरी ब्रांड अमूल ने अर्जेंटीना फुटबॉल एसोसिएशन (AFA) के साथ भारत में ऑफिशियल रीजनल स्पॉन्सर के रूप में अपनी…
विकसित भारत – युवा कनेक्ट” कार्यक्रम सरदार पटेल विश्वविद्यालय में आयोजित कुलपति ने युवाओं से किया आह्वान – “भारत को जानो,भारत को मानो और भारत के बनो
आणंद: वल्लभ विद्यांगर स्थित सरदार पटेल विश्वविद्यालय में 9 दिसम्बर को भारत सरकार के युवा एवं सांस्कृतिक मंत्रालय के मार्गदर्शन में “विकसित भारत – युवा कनेक्ट” कार्यक्रम का आयोजन किया…
आणंद जिले में “वंदे मातरम्” गीत के 150 वर्ष पूरे — सरकारी कार्यालयों में गूंजा राष्ट्रगीत
कलेक्टर कार्यालय, जिला पंचायत सहित कई कार्यालयों में हुआ मूल स्वरूप का सामूहिक गायन अधिकारियों-कर्मचारियों ने लिया स्वदेशी का संकल्प — घरेलू उत्पादों को बढ़ावा देने की प्रतिज्ञा आणंद, शुक्रवारः…
राष्ट्र्रीय स्वयंसेवक संघ के शताब्दी वर्ष पर विशेष आयोजन — व्याख्यानमाला, प्रदर्शनी और मल्टीमीडिया शो का भव्य कार्यक्रम
अहमदाबाद, 8 नवम्बर 2025 :राष्ट्र्रीय स्वयंसेवक संघ (आरएसएस) के शताब्दी वर्ष के उपलक्ष्य में भारतीय विचार मंच और भारत खोज संस्थान द्वारा “संघ की शताब्दी यात्रा – नेतृत्व की दिशा…
विजयादशमी उत्सव पर विशेष समाचार राष्ट्रीय स्वयंसेवक संघ के शताब्दी वर्ष के उपलक्ष्य में वल्लभ विद्यानगर में भव्य आयोजन
वल्लभ विद्यानगर, 05 अक्टूबर 2025:राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के स्थापना के शताब्दी वर्ष के अवसर पर वल्लभ विद्यानगर नगर स्तर पर विजयादशमी उत्सव का भव्य आयोजन आई.बी. पटेल इंग्लिश स्कूल…
મોગર ખાતેની શંકરા આંખ હોસ્પિટલમાં સાંસદ મિતેશભાઈ પટેલે ત્રિનેત્ર રેટિના કેમેરાનું ઉદ્ઘાટન કર્યું
આણંદ, શુક્રવાર:આણંદના મોગર ગામે સ્થિત શંકરા આંખની હોસ્પિટલ ખાતે આજે સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે અદ્યતન ત્રિનેત્ર રેટિના (પડદા) કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું…
ઉપલેટાના ઢાંક ગામના દૂધાળા દેવ – ભક્તોના પત્ર વાંચીને વિઘ્નો દૂર કરનારા ગણપતિ મહારાજ
રાજકોટ જિલ્લાના ઢાંક ગામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની અનોખી પરંપરા – દેશવિદેશથી ભક્તો ટપાલ દ્વારા કરે છે બાપ્પાને સંવાદ” રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા:ઉપલેટાના ઢાંક ગામમાં સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ભક્તિ અને…
ઓડ શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભાદરવા સુદ બીજના દિવસે “છાક લીલા” મનોરથ ઉજવાયો
ઓડ, તા. ૨૫ ઓગસ્ટ:ઓડ શહેરના શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે સાંજે ૬:૩૦ વાગ્યે “છાક લીલા” મનોરથનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય માહોલથી છલકાયું…
ઓડ શહેરમાં ઘી ના શિવ પરિવારના દર્શન શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
આણંદ જિલ્લાનું ઓડ શહેર : તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ ઓડ શહેરમાં આવેલું ૩૫૦ વર્ષથી પણ વધુ ઇતિહાસ ધરાવતું સુપ્રસિદ્ધ શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. શાવન માસના…
