• Wed. Jul 9th, 2025

Bharat Bhoomi News India

India #1 News Platform

ट्रेंडिंग

क्राइम-रिपोर्ट

क्राइम रिपोर्ट

लेटेस्ट न्यूज़

27 વર્ષની સેવાપૂર્તિ પછી ખાતુભાઈ ચારપોટ તારવૈયાનું સન્માનભેર નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

આણંદ, તા. 30 જૂન, 2025આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના અનન્ય સેવા ભાવનાથી કાર્યરત રહેલા અને છેલ્લા 27 વર્ષથી પોતાના કૌશલ્ય, નિષ્ઠા અને સમર્પણથી ફાયર બ્રિગેડ વિભાગમાં અમૂલ્ય યોગદાન આપનાર કર્મચારી…

સુરતના મોટા વરાછા ખાતે સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર દ્વારા નવમું સ્નેહ મિલન તથા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જય વીર મકન બાપા યુવા ગ્રુપના આયોજનમાં સમાજ માટે ઉદ્ઘોષણાત્મક કાર્યક્રમ

સુરત, શનિવાર:સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સ્થિત ફાર્મ ખાતે આજે જય વીર મકન બાપા યુવા ગ્રુપના આયોજનમાં સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર દ્વારા નવમો સ્નેહ મિલન અને નોટબુક વિતરણ કાર્યક્રમ ભવ્ય…

ઈરમા ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ૪૪મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ

આણંદ, શનિવાર:આણંદ ખાતે આવેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)માં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ અવસરે ૩૨૯ અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી…

પેટલાદમાં રણછોડજી મહારાજની ભવ્ય રથયાત્રા – નગરમાં ભક્તિનો માહોલ છવાયો

આણંદ, ૨૭ જૂન:પેટલાદના ઐતિહાસિક રણછોડજી મંદિરમાંથી આજે બપોર બાદ ધામધૂમથી અને વાજતે ગાજતે રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું હતું. ભગવાન શ્રી જગન્નાથજી એટલે કે રાજા રણછોડ નગરચર્યા માટે નિકળતાં ભક્તિભાવથી નગરના…

વિદ્યાનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા: હરે ક્રિષ્નાના જયઘોષ સાથે શહેરમાં ભક્તિનો માહોલ

વિદ્યાનગર સ્થિત ઈસ્કોન રાધાગિરિધારી મંદિર તરફથી 21મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પાવન દિવસે આ રથયાત્રાનું પ્રસ્થાન આણંદ શહેર પોલીસ સ્ટેશનમાંથી કરવામાં આવ્યું. ભવ્ય સજાવટથી સજેલા રથમાં…