ઉપલેટાના ઢાંક ગામના દૂધાળા દેવ – ભક્તોના પત્ર વાંચીને વિઘ્નો દૂર કરનારા ગણપતિ મહારાજ
રાજકોટ જિલ્લાના ઢાંક ગામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની અનોખી પરંપરા – દેશવિદેશથી ભક્તો ટપાલ દ્વારા કરે છે બાપ્પાને સંવાદ” રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા:ઉપલેટાના ઢાંક ગામમાં સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ભક્તિ અને…
ઓડ શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભાદરવા સુદ બીજના દિવસે “છાક લીલા” મનોરથ ઉજવાયો
ઓડ, તા. ૨૫ ઓગસ્ટ:ઓડ શહેરના શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે સાંજે ૬:૩૦ વાગ્યે “છાક લીલા” મનોરથનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય માહોલથી છલકાયું…
ઓડ શહેરમાં ઘી ના શિવ પરિવારના દર્શન શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ
આણંદ જિલ્લાનું ઓડ શહેર : તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ ઓડ શહેરમાં આવેલું ૩૫૦ વર્ષથી પણ વધુ ઇતિહાસ ધરાવતું સુપ્રસિદ્ધ શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. શાવન માસના…
શ્રાવણ માસના અંતિમ દિવસે ઓડમાં ભવ્ય ધાર્મિક ઉજવણી
ઓડ, તા. ૨૩ ઑગસ્ટ:શનિવારી અમાસ તથા શ્રાવણ માસના અંતિમ દિવસે ઓડ શહેરમાં ધાર્મિક ઉજવણીનો માહોલ જોવા મળ્યો. પાણી ટાંકી પાસે આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે દાતા નરેન્દ્રભાઈની ખડકીના હાલ અમેરિકા…
ઓડમાં વૈકુંઠ રથનું દાન અને પૂજા વિધી કાર્યક્રમ
ઓડ, તા. ૨૩ ઓગસ્ટ:આણંદ જિલ્લાના ઓડ નગરમાં આજે શનિવારે, શ્રાવણ વદ અમાસના પાવન દિવસે શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે વૈકુંઠ રથની વિશેષ પૂજા વિધી યોજાઈ હતી. આ વૈકુંઠ રથનું દાન અમેરિકા…
ઉમરેઠ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડીમા. મારી ઇટ .માંના મંદિરે. અંતર્ગત ઈંટ દાન. કાર્યક્રમ યોજાયો.
ઉમરેઠ.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વનાં સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અમદાવાદ ખાતે ૧૦૦ વિધા જમીનમાં ૨ હજાર કરોડનાં ખર્ચે વિશ્વ ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. આ ધાર્મિક…
ધોરાજી શહેરના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ધોરાજી તાલુકા સહકારી પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી સહિત તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈઓ તથા બહેનો રક્તદાન કરવા માટે ઉમટી…
ધોરાજીમાં બે યુવકો પર હુમલો અને લૂંટની ઘટના, ત્રણ અજાણ્યા શખ્સો ફરાર
ધોરાજી, રાજકોટ જિલ્લામાંથી:ધોરાજીના વાલા સીમડીથી જમનાવડ રોડ પર મોડી રાત્રે બે યુવકો સાથે લૂંટની ગંભીર ઘટના બની છે. બાઈક પર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ રસ્તો રોકી હુમલો…
कारगिल विजय दिवस पर सरदार पटेल विश्वविद्यालय के इतिहास विभाग द्वारा कार्यक्रम का आयोजन
वल्लभविद्यानगर, 26 जुलाई 2025सरदार पटेल विश्वविद्यालय के इतिहास विभाग द्वारा आज कारगिल विजय दिवस की श्रद्धांजलिपूर्वक एवं प्रेरणादायी रूप में मनाया गया। इस अवसर पर विभाग के प्राध्यापकगण, पीएच.डी. शोधार्थी,…
એસ.પી.યુ.ના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં કોર્પોરેટ કલ્ચર પર વિશિષ્ટ વર્કશોપનું આયોજન
વિદ્યાર્થીઓને વ્યવસાયિક સંસ્કૃતિ અને જવાબદારી અંગે અનુભવી ઉદ્યોગ નિષ્ણાત દ્વારા માર્ગદર્શન વિદ્યનગર – 26 જુલાઈ 2025ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું,…
