• Sun. Jul 13th, 2025

Bharat Bhoomi News India

India #1 News Platform

Uncategorized

  • Home
  • પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશન ભવ્ય રીતે સંપન્ન

પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશન ભવ્ય રીતે સંપન્ન

ડૉ. જસવંતસિંહ પરમાર અને બીકે સુરેખા દીદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગોધરા, તા. ૨૩ જૂન:પત્રકાર એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા અધિવેશન ગોધરા શહેરની હોટલ લક્ઝરીયા ખાતે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે…

ઉપલેટામાં શ્રી આશાપુરા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ: જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ પહેલ

ઉપલેટા, તા. ૨૩ જૂન:રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કાર્યરત શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રણુભા નવલસિંહ જાડેજાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવસેવાનો ઉમદા કાર્યક્રમ યોજાયો.…

ઓડમાં શ્રી ગોવર્ધનનાથજી મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી

ઠાકોરજીને તિલક અને છાક લીલા મનોરથના દર્શન,ભક્તિમય માહોલ ઓડ (તા. ૨૧ જૂન, શનિવાર): ઓડ બજાર વિસ્તારમાં આવેલ પાવન શ્રી ગોવર્ધનનાથજી મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે ધર્મમય અને ભાવભીની ઉજવણીનો માહોલ સર્જાયો…

ચિખોદરા દુર્ઘટના શોક: દુષ્યંતભાઈ અને નીતાબેન પટેલના પાવન દેહનું વતન આગમન, ગામમાં શોકની લાગણી છવાઈ

આણંદ, શનિવાર:અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચિખોદરા ગામના પુત્ર દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલના ડીએનએ સેમ્પલની પુષ્ટિ બાદ આજે તેમના પાવન દેહને પોલીસ બંદોબસ્ત સાથે…

આણંદમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી: નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી રહ્યા અધ્યક્ષસ્થાને

યોગ ફક્ત શારીરિક વ્યાયામ નહીં, એ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે: રમણભાઈ સોલંકી આણંદ, શનિવાર: ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આણંદ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય યોગ દિવસની ઉજવણી પ્રમુખ…

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના દંપતીના પાર્શ્વદેહ ગામ પહોંચતાં ગમગીન માહોલ સર્જાયો

ભરોડા, તા. ૨૧ જૂનઅમદાવાદ ખાતે તાજેતરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલ ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના રહેવાસી શશીકાંત રાવજીભાઈ પટેલ અને તેમની પત્ની કોકીલાબેન શશીકાંતભાઈ પટેલ ના પાર્શ્વદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી…

ઓડ શહેરમાં રાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર યોગના અદ્ભુત દ્રશ્યો

ઓડ, તા. 21 જૂન 2025:ઓડ શહેરમાં રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશેષ ઉત્સાહ અને સભાનતા સાથે કરવામાં આવી. શહેરની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે હાઈસ્કૂલના અલગ ગ્રાઉન્ડમાં વિશેષ યોગ શિબીરનું આયોજન કરાયું હતું.…

આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ઓડ શહેરમાં

ઓડ શહેરના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ 20 જુન 2025ના રોજ સાપ્તાહિક સંધ્યામાં આશીર્વાદ વાડીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં યોગાચાર્ય…

શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટીના કોલેજ સંકુલમાં યોગદિવસની ઊજવણી

ઓડ, તા. 20 જૂન 2025 – શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત વિવિધ કોલેજ સંસ્થાઓમાં આજે ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નર્સિંગ કોલેજના પ્રાંગણમાં યોજાયો…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આણંદના પાંચ મૃતકોને અંતિમ વિદાય

આણંદ, ગુરુવાર:અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના પાંચ નાગરિકોના મૃત્યુ થયા હતા. ડીએનએ સેમ્પલિંગ સાથે પાર્થિવ દેહોની ઓળખ થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફથી મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા…