27 વર્ષની સેવાપૂર્તિ પછી ખાતુભાઈ ચારપોટ તારવૈયાનું સન્માનભેર નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો
આણંદ, તા. 30 જૂન, 2025આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના અનન્ય સેવા ભાવનાથી કાર્યરત રહેલા અને છેલ્લા 27 વર્ષથી પોતાના કૌશલ્ય, નિષ્ઠા અને સમર્પણથી ફાયર બ્રિગેડ વિભાગમાં અમૂલ્ય યોગદાન આપનાર કર્મચારી…
સુરતના મોટા વરાછા ખાતે સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર દ્વારા નવમું સ્નેહ મિલન તથા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જય વીર મકન બાપા યુવા ગ્રુપના આયોજનમાં સમાજ માટે ઉદ્ઘોષણાત્મક કાર્યક્રમ
સુરત, શનિવાર:સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સ્થિત ફાર્મ ખાતે આજે જય વીર મકન બાપા યુવા ગ્રુપના આયોજનમાં સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર દ્વારા નવમો સ્નેહ મિલન અને નોટબુક વિતરણ કાર્યક્રમ ભવ્ય…
ઈરમા ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ૪૪મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિ
આણંદ, શનિવાર:આણંદ ખાતે આવેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા)માં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનો ૪૪મો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ અવસરે ૩૨૯ અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી…
પેટલાદમાં રણછોડજી મહારાજની ભવ્ય રથયાત્રા – નગરમાં ભક્તિનો માહોલ છવાયો
આણંદ, ૨૭ જૂન:પેટલાદના ઐતિહાસિક રણછોડજી મંદિરમાંથી આજે બપોર બાદ ધામધૂમથી અને વાજતે ગાજતે રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયું હતું. ભગવાન શ્રી જગન્નાથજી એટલે કે રાજા રણછોડ નગરચર્યા માટે નિકળતાં ભક્તિભાવથી નગરના…
વિદ્યાનગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા: હરે ક્રિષ્નાના જયઘોષ સાથે શહેરમાં ભક્તિનો માહોલ
વિદ્યાનગર સ્થિત ઈસ્કોન રાધાગિરિધારી મંદિર તરફથી 21મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પાવન દિવસે આ રથયાત્રાનું પ્રસ્થાન આણંદ શહેર પોલીસ સ્ટેશનમાંથી કરવામાં આવ્યું. ભવ્ય સજાવટથી સજેલા રથમાં…
ઓડ નગરમાં ભવ્ય રથયાત્રા ઉજવણી: ભગવત ભક્તિ અને ઉત્સાહથી ગૂંજી ઉઠ્યું નગર
ઓડ માં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નિકળી ઓડ (તા. ૨૭ જૂન):આણંદ જિલ્લાના ઓડ નગરમાં મલાવભાગોળે આવેલા સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાય મંદિરમાંથી આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય…
વિદ્યાનગરમાં ભગવાન જગન્નાથજીની ૨૧મી રથયાત્રા સંદર્ભે ઇસ્કોન મંદિર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
વિદ્યાનગર, ગુરુવાર:વિદ્યાનગર સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આગામી શુક્રવારે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય ૨૧મી રથયાત્રા અંગે વિશદ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં મંદિરના મહંતશ્રી, મીડિયા સલાહકાર…
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫: આણંદ જિલ્લાની ખંભાત તાલુકામાં ભવ્ય ઉજવણી
“શિક્ષણ જ જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાનું શક્તિશાળી સાધન છે” – જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી” આણંદ, ગુરૂવાર:આણંદ જિલ્લામાં “કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫” અંતર્ગત ખંભાતની પી.એમ. શ્રી ઓ.એન.જી.સી. પ્રાથમિક…
આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ
દેશના યુવાનોએ મહામૂલા બંધારણને સાચવવાની જવાબદારી નિભાવવાની છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી આણંદ, બુધવારે આજથી ૫૦ વર્ષ પહેલા દેશમાં સેન્સરશિપ લગાડવામાં આવી હતી. જે લોકશાહીને ખતમ કરવા માટેનો…
રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.
લોકો દ્રારા રામધૂન બોલાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે ધોરાજીનાં જમનાવડ રોડ પર આવેલા સંજય નગર સહિતનાં વિસ્તારોમાં…