• Sat. Apr 18th, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

Bhavesh Soni

  • Home
  • આણંદ શહેરના ઢોર ડબ્બામાં ગાયોની કરુણ સ્થિતિ: તંત્રની બેદરકારી સામે જનરોષ

આણંદ શહેરના ઢોર ડબ્બામાં ગાયોની કરુણ સ્થિતિ: તંત્રની બેદરકારી સામે જનરોષ

આણંદ, તા. ૧૭ જૂન ૨૦૨૫આણંદ શહેરમાં તંત્ર દ્વારા પકડવામાં આવેલી ગાયો ઢોર ડબ્બામાં દુઃખદ અને કરુણ સ્થિતિમાં જીવન યાપન કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તાજા વિડીયોમાં સ્પષ્ટપણે…

ખંભોળજના આકાશ પુરોહિતનો નશ્વર દેહ પરિજનોને સોંપાયો

ખંભોળજ, તા. ૧૬ જૂન ૨૦૨૫:અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આણંદ જિલ્લાના ખંભોળજ ગામના 25 વર્ષીય યુવાન આકાશ પુરોહિતનો પાર્થિવ દેહ DNA પરિચય બાદ તેમના સ્વજનોને સોંપાયો હતો. અમદાવાદ…

ઓડના બાધીપુરા સ્ટેન્ડ પર ઝાડની ડાળ પડતા મહિલા ઈજાગ્રસ્ત

ફોરેસ્ટ અને રોડ વિભાગ જવાબદારી લેવામાં રસ દાખવી રહ્યા નથી, સ્થાનિકોમાં રોષ ઓડ, તા. 15 જૂન 2025:ઓડના બાધીપુરા બસ સ્ટેન્ડ નજીક આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાજનક બનાવ બન્યો…

વિદ્યાનગર ખાતે રહેણાંક વિસ્તારમાં મકાનમાં ગેસ બોટલ ફાટતાં આગ,૨ બાળકો અને મહિલા દાઝ્યા

વિદ્યાનગર, તા. ૧૪ જૂન ૨૦૨૫ – આજ રોજ સાંજના ૪:૫૫ કલાકે વિદ્યાનગર ખાતે 22 ગામ સ્કૂલ પાસે આવેલા પુનમભાઈ વીરાભાઇ મોચીના મકાનમાં ગેસ બોટલમાં અચાનક આગ લાગી ગઈ હતી. ઘટનાની…

🔥 વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને આગજની જાગૃતિ અંગે અમૂલ્ય માર્ગદર્શન

આણંદ, તા. ૧૪ જૂન ૨૦૨૫: આજે સવારે ૯:૧૫ વાગ્યે વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૧૮ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકો દ્વારા આણંદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસની અભ્યાસ મુલાકાત લેવામાં આવી. આ તકે ફાયર…

अहमदाबाद विमान हादसा: आणंद जिले के 33 यात्रियों की मौत, प्रशासन अंत तक साथ रहेगा – कलेक्टर

आणंद, शनिवार: अहमदाबाद में हाल ही में हुए विमान हादसे में आणंद जिले के 33 यात्रियों की मौत हो गई। मृतकों के पार्थिव शरीरों को उनके गृह स्थान तक पहुंचाने…

इसराईल ने ईरान पर आधिकारिक तौर पर हमला कर दिया है।

जो वीडियो सामने आए हैं उनमें तेहरान (ईरान की राजधानी) से धुआँ उठता दिख रहा है और ज़बरदस्त बमबारी के नज़ारे हैं। अब तक कम से कम 6 जगहों पर…

મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતા આણંદ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ, વિકાસયાત્રાની ઉજવણી

આણંદ,11 જૂન:મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં ઉજવણીના માહોલ વચ્ચે આણંદ જિલ્લા ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં પાર્ટીના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

આણંદમાં ગૌવંશ કતલના ગુનામાં નાસતા ફરતા 6 આરોપીઓ ઝડપાયા

આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ ઉપર ખાટકીવાડ વિસ્તારમાં તાસ્કંદ સોસાયટી નજીક આવેલ રોયલ ચીકનવાળાના ખાંચામાં રહેતો આસીફમીયા અલ્લારખા કુરેશી જીવતી ગાયો લાવી પોતાના મકાનની બાજુમાં બનાવેલ ઓરડીમાં કતલ કરતો હોવાની…

આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાર ખાદ્ય એકમો ઉપર તાબડતોબ દરોડા, ૧.૫૫ લાખનો દંડ વસૂલ

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અક્ષરધામ ગુજરાતી થાળ, આલ્ફા રેસ્ટોરન્ટ, મસ્તાના દાબેલી અને જય ઝુલેલાલ બેકરી ખાતે આકસ્મિક ચેકિંગ કરતા ગંભીર ક્ષતિઓ, સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ કુલ…