બોરસદના નાપા ગામેથી ગાયો કતલ કરતા ઇસમોને પકડી બે ગાયો કતલ થતી બચાવતી બોરસદ પોલીસ
ગૌ હત્યારાઓની કબુલાત, અમે છેલ્લા ચાર મહિનાથી કટીંગની ગાયો મંગાવીને કતલ કરી ગૌમાશ વેચવાનો ધંધો કરીએ છીએ આણંદ જિલ્લાના પોલીસ વડા જી.જી.જસાણીએ જિલ્લામાં થતી ગાયોની હત્યાઓ રોકવા તથા ગાયોની કતલ…
આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
:: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :: પ્રાકૃતિક કૃષિ એ સૌથી મોટું ઈશ્વરીય કાર્ય છે માનવ જીવનની સાથે પ્રકૃતિ-પર્યાવરણને બચાવવા માટેના યોધ્ધા બનીએ પ્રાકૃતિક કૃષિ અભિયાન એ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકો સાથે એસ.ટી.બસમાં મુસાફરી
વિસનગર-આણંદ ઓર્ડિનરી એસ.ટી. બસમાં ગાંધીનગરથી અમદાવાદ,નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજ્યપાલ લોકો સાથે સંવાદ અને આત્મીય અનુભવથી એસ.ટી.ની સફર બની અવિસ્મરણીય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદમા રવિવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે…
આણંદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ નું ટેન્કર પલટી ખાઈ ગયું
આજરોજ 24/5/2025 બપોરે 12,/45 કલાકે એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ નું ટેન્કર પલટી ખાય ગયેલ હોય . તેની ટેલિફોનીક જાણ થતા આણંદ સ્ટેશન ફાયર ઓફિસર (ધર્મેશ ગોર સાહેબ ) ની સૂચના…
આણંદ જિલ્લામાં કોવિડ ૧૯ નો એક પોઝિટિવ કેસ નોંધાયો
ઘરના અન્ય તમામ સભ્યોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા દર્દી હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ આણંદ: શુક્રવારે આણંદ જીલ્લાના પેટલાદ શહેરી વિસ્તારમાં કોવિડ-૧૯ નો એક (૧) પોઝીટીવ કેસ નોંધાયો છે. પોઝિટિવ…
આણંદમાં ગોયા તળાવ સ્વચ્છતા અને પ્લાસ્ટિક વિરોધી જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ
પ્લાસ્ટીક વિરૂધ્ધના જંગમાં સહભાગી બની વડાપ્રધાનએ આપેલા ૧૦૦ દિવસના શ્રમદાનના સંકલ્પને ચરિતાર્થ કરીએ : જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી સૌ સાથે મળી વડાપ્રધાનના પ્રદુષણ મૂક્ત ભારતના સંકલ્પને સાકાર કરીએ : ધારાસભ્ય…
સીએ શાખા – ઘ્વારા ” જ્ઞાન સંગમ ” આણંદ મુકામે પરિસંવાદ યોજાયો..
આણંદ અને વડોદરા સીએ બ્રાન્ચ દ્વારા તા ૨૨ અને ૨૩ મે–૨૦૨૫ ના રોજ “જ્ઞાન સંગમ” ૨૦૨૫ દ્વિદીવસીય પરિસંવાદ મધુભાન રિસોર્ટ, આણંદ ખાતે યોજાયો. આ પરિસંવાદ મા આવક વેરા, વસ્તુ અને…
देश की रक्षा करने वाले सैनिकों के सम्मान में आणंद(गुजरात)में भव्य तिरंगा यात्रा निकाली गई
भारत माता की जय….वंदे मातरम के नारे से गूंज उठा शहर पहलगाम में हुए आतंकवादी हमले के बाद भारत ने “ऑपरेशन सिंदूर” के जरिए दुश्मन देश पाकिस्तान में 9 आतंकवादी…
आणंद(गुजरात)साइबर क्राइम पुलिस ने “ऑपरेशन सिंदूर” के खिलाफ सोशल मीडिया पर आपत्तिजनक टिप्पणी करने वाले एक युवक को कुछ ही घंटों में पकड़ लिया।
22 अप्रैल 2025 को जम्मू-कश्मीर के पहलगाम में हुए आतंकवादी हमले में 26 भारतीय नागरिक मारे गए। जवाब में, भारत सरकार और भारतीय सेना द्वारा ऑपरेशन सिंदूर चलाया गया। इस…
ऑपरेशन सिंदूर, ब्रेकिंग अखिल भारतीय संत समिति के राष्ट्रीय अध्यक्ष परम पूज्य जगद्गुरु अविचलदेवाचार्यजी महाराज ने दी प्रतिक्रिया
ऑपरेशन सिंदूर, ब्रेकिंग अखिल भारतीय संत समिति के राष्ट्रीय अध्यक्ष परम पूज्य जगद्गुरु अविचलदेवाचार्यजी महाराज ने दी प्रतिक्रिया. भारतीय सेना के ऑपरेशन सिंदूर पर प्रतिक्रिया हमारी सेना द्वारा किए गए…
