ધોરાજી શહેરના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ધોરાજી તાલુકા સહકારી પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી સહિત તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈઓ તથા બહેનો રક્તદાન કરવા માટે ઉમટી…
ધોરાજીમાં બે યુવકો પર હુમલો અને લૂંટની ઘટના, ત્રણ અજાણ્યા શખ્સો ફરાર
ધોરાજી, રાજકોટ જિલ્લામાંથી:ધોરાજીના વાલા સીમડીથી જમનાવડ રોડ પર મોડી રાત્રે બે યુવકો સાથે લૂંટની ગંભીર ઘટના બની છે. બાઈક પર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ રસ્તો રોકી હુમલો…
कारगिल विजय दिवस पर सरदार पटेल विश्वविद्यालय के इतिहास विभाग द्वारा कार्यक्रम का आयोजन
वल्लभविद्यानगर, 26 जुलाई 2025सरदार पटेल विश्वविद्यालय के इतिहास विभाग द्वारा आज कारगिल विजय दिवस की श्रद्धांजलिपूर्वक एवं प्रेरणादायी रूप में मनाया गया। इस अवसर पर विभाग के प्राध्यापकगण, पीएच.डी. शोधार्थी,…
એસ.પી.યુ.ના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં કોર્પોરેટ કલ્ચર પર વિશિષ્ટ વર્કશોપનું આયોજન
વિદ્યાર્થીઓને વ્યવસાયિક સંસ્કૃતિ અને જવાબદારી અંગે અનુભવી ઉદ્યોગ નિષ્ણાત દ્વારા માર્ગદર્શન વિદ્યનગર – 26 જુલાઈ 2025ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટીના પોસ્ટગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું,…
