• Sun. Mar 1st, 2026

Bharat Bhoomi News India

India #1 News Platform

Month: May 2025

  • Home
  • ઓડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર

ઓડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા: ‘ભારત માતા કી જય’ના નારાથી ગુંજી ઉઠ્યું શહેર

આણંદ જિલ્લાના ઓડ શહેરમાં 29 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ના અવસરે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનને સમર્પિત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રા સરદાર ભાગોળથી શરૂ થઈને સોના ટેકરી,…

મુખ્યમંત્રીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો આણંદમાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો શુભારંભ, ૯૦ ગામોને કૃષિ માર્ગદર્શન મળશે

રાજ્યના ૨૯૫૧ ગામોના ક્લસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને ૫૫ જેટલી તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે, ૧૨ જૂન સુધી અભિયાન ચાલશે ભારત સરકારના…

ગુજરાતમાં ધોધમાર વરસાદ: આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી આપી છે. કુલ 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચના હાંસોટમાં 2.32 ઈંચ, નેત્રંગમાં 1.73…

અમૂલ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: દૂધના ભાવમાં વધારો, દાણ સસ્તું, ૭ લાખ પશુપાલકોને લાભ

આણંદ: અમૂલ ડેરી દ્વારા ૧ જૂન ૨૦૨૫થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરવાની તેમજ અમૂલ દાણના ભાવમાં ૫૦ પૈસા પ્રતિ કિલોનો ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.…

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા સ્વચ્છતાના અભાવે અંબિકા ફરસાણ માર્ટ સીલ કરાઈ

આણંદ, સોમવારે આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ મેડિકલ ઓફિસર ઓફ…

બોરસદના નાપા ગામેથી ગાયો કતલ કરતા ઇસમોને પકડી બે ગાયો કતલ થતી બચાવતી બોરસદ પોલીસ

ગૌ હત્યારાઓની કબુલાત, અમે છેલ્લા ચાર મહિનાથી કટીંગની ગાયો મંગાવીને કતલ કરી ગૌમાશ વેચવાનો ધંધો કરીએ છીએ આણંદ જિલ્લાના પોલીસ વડા જી.જી.જસાણીએ જિલ્લામાં થતી ગાયોની હત્યાઓ રોકવા તથા ગાયોની કતલ…

આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સહયોગથી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

:: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી :: પ્રાકૃતિક કૃષિ એ સૌથી મોટું ઈશ્વરીય કાર્ય છે માનવ જીવનની સાથે પ્રકૃતિ-પર્યાવરણને બચાવવા માટેના યોધ્ધા બનીએ પ્રાકૃતિક કૃષિ અભિયાન એ કોઈ એક વ્યક્તિનું નથી, પરંતુ…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકો સાથે એસ.ટી.બસમાં મુસાફરી

વિસનગર-આણંદ ઓર્ડિનરી એસ.ટી. બસમાં ગાંધીનગરથી અમદાવાદ,નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજ્યપાલ લોકો સાથે સંવાદ અને આત્મીય અનુભવથી એસ.ટી.ની સફર બની અવિસ્મરણીય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદમા રવિવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે…

આણંદ એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ નું ટેન્કર પલટી ખાઈ ગયું

આજરોજ 24/5/2025 બપોરે 12,/45 કલાકે એક્સપ્રેસ હાઇવે પર કેમિકલ નું ટેન્કર પલટી ખાય ગયેલ હોય . તેની ટેલિફોનીક જાણ થતા આણંદ સ્ટેશન ફાયર ઓફિસર (ધર્મેશ ગોર સાહેબ ) ની સૂચના…

આણંદ જિલ્લામાં કોવિડ ૧૯ નો એક પોઝિટિવ કેસ નોંધાયો

ઘરના અન્ય તમામ સભ્યોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા દર્દી હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ આણંદ: શુક્રવારે આણંદ જીલ્લાના પેટલાદ શહેરી વિસ્તારમાં કોવિડ-૧૯ નો એક (૧) પોઝીટીવ કેસ નોંધાયો છે. પોઝિટિવ…